tag:blogger.com,1999:blog-7225219488604409572.post1552134298966566169..comments2023-04-18T15:46:31.020+05:30Comments on ગળથૂથી થી ગંગાજળ: ઓસામા, બગદાદી, હાફિઝ સઈદ, યાકૂબ કૂરેશી વગેરે વગેરે...મુકુલ જાનીhttp://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7225219488604409572.post-38111883906938797332015-01-09T17:13:26.583+05:302015-01-09T17:13:26.583+05:30That's what I am trying to say!That's what I am trying to say!મુકુલ જાનીhttps://www.blogger.com/profile/06668850854074722506noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-30849658762094633412015-01-09T16:35:39.015+05:302015-01-09T16:35:39.015+05:30Is not this announcement is considered as supporti...Is not this announcement is considered as supporting terrorism and a good enough reason to throw him in the jail?<br /><br />Pratik Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-43090034645223566482015-01-09T08:18:04.154+05:302015-01-09T08:18:04.154+05:30યાકુબ કુરેશીને ફ્રેંચ પોલીસને સોંપી દયો, પછી જુવો ...યાકુબ કુરેશીને ફ્રેંચ પોલીસને સોંપી દયો, પછી જુવો મજા... ;) Siddharth Chhayahttps://www.blogger.com/profile/07067232313308259773noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-88569097440335273512015-01-08T22:55:30.199+05:302015-01-08T22:55:30.199+05:30આજે કોંગ્રેસને નેતાગીરીનો અભાવ નડે છે, નેતા તો ઘણા...આજે કોંગ્રેસને નેતાગીરીનો અભાવ નડે છે, નેતા તો ઘણા છે પણ એક ઝંડો લઈને ચાલનાર નેતા નથી, તદુપરાંત કોંગ્રેસ પ્રાયવેટ લીમીટેડ કંપની બની ગઈ છે, એની સામે ભાજપ પાસે પણ નેતાઓની ફોજ છે, ઝંડો પકડીને ચાલનારા પણ ઘણા છે, સાથે સાથે ફોલોઅર્સ પણ છે, દરેક નેતા પાસે સ્પષ્ટ દૃષ્ટિ છે - કદાચ એ કારને અથડામણ પણ થાય છે, જેને લોકશાહી ઢબે સુધારાય છે, બાકીના પક્ષો બધા હાટડી માંડીને બેઠા છે, જેટલી સત્તા મળી તે ખરી, એ હિસાબે ચાલે છે, દરેક પક્ષની સેક્યુલર ની વ્યાખ્યા જુદી છે, ડીક્શનેરી જોવા જાવ તો ધર્મ નિરપેક્ષતા એવો અર્થ થાય, કોઈ ધર્મનું નામ નહિ લેવાનું, પણ દરેકની વ્યાખ્યા જુદી છે એટલે ધર્મ નિરપેક્ષતા કહેવાને બદલે સેક્યુલર શબ્દ વાપરે છે અને ધર્મના નામે ધંધો થાય છે, ધર્મના નામે ઝગડીને મુખ્ય ધારાના ધર્મને કોમવાદી કહે છે -- આવા સંજોગોમાં બિનહિંદુ ના ભડકાઉ ભાષણને માયાવતી, મુલાયમ કે કોંગ્રેસના જનતા દળના કે આરજેડીના કોઈ પણ નેતા શા માટે કઈ બોલે, કોમવાદી તો ફક્ત ભાજપ છે, એમની દૃષ્ટિએ બિન હિંદુ કઈ પણ બોલે એ સેક્યુલર વાત છે, આને કહેવાય અર્થ બદલો અર્થ પામો, (કોઈ પણ ભોગે સત્તા મેળવીને) kabirhttps://www.blogger.com/profile/12585439849818670972noreply@blogger.comtag:blogger.com,1999:blog-7225219488604409572.post-17775223357341357172015-01-08T19:26:12.537+05:302015-01-08T19:26:12.537+05:30જે ધર્મ નાં લોકો શાંતિ થી રહે છે ત્યાં બધા શિખામણો...જે ધર્મ નાં લોકો શાંતિ થી રહે છે ત્યાં બધા શિખામણો આપવા આવી જાય છે પણ જે આખી દુનિયામાં અશાંતિ ફેલાવીને બેઠા છે ત્યાં બોલતા બધાની "ફાટે " છે .અને મીડિયા તો પેલે થી જ ડરપોક છે. રાજકારણીઓ એ હવે સમજી જવું જોઈએ કે ધર્મ ની વોટબેંક હવે હરાવશે . જેવી રીતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ નું આવી બન્યું એવી જ હાલત એક દિવસ આ "સેક્યુલર " મીડિયા વાળા ની થવાની છે .આ સાલી જીંદગીhttp://bloodylifeandme.blogspot.in/noreply@blogger.com