Wednesday, December 03, 2008

શ્રધ્ધાંજલી

જે લોકો બોટ મારફત આવેલ છે એનાથી આપણે ડરવાની બિલકુલ જરૂર નથી, એને પહોંચી વળવા માટે આપણા જવાનો સક્ષમ છે પણ જે લોકો વોટ મારફત આવે છે એ આપણા સૌથી મોટા દુશ્મનો છે ને એનો ઇલાજ આપણે જ કરવો પડશે...

1 comment:

  1. Its really a good Artical & Great starting to Write!!

    ReplyDelete